Posts

Showing posts with the label Bhakti

हनुमान जयंती : बजरंगबली की 10 अद्भुत बातें

Image
1. हनुमान जयंती को उत्तर भारत में चैत्र माह की पूर्णिमा और कार्तिक माह की चतुर्दशी को मनाते हैं जबकि दक्षिण भारत के तमिलानाडु और केरल में मार्गशीर्ष माह की अमावस्या को तथा उड़ीसा में वैशाख महीने के पहले दिन मनाई जाती है। हनुमानजी का जन्म किष्किंधा में मतंग ऋषि के आश्रम में हुआ था। हालांकि कुछ लोग कपिस्थल में उनके जन्म होने की बात कहते हैं। कुछ लोग गुजरात के डांग जिले के अंजनी पर्वत की एक गुफा में जन्म होने की बात कहते हैं। 2. हनुमानजी को एक कल्प तक सशरीर धरती पर रहने का वरदान मिला है। बजरंगबली हनुमानजी को इन्द्र से इच्छामृत्यु का वरदान मिला। श्रीराम के वरदान अनुसार कल्प का अंत होने पर उन्हें उनके सायुज्य की प्राप्ति होगी। सीता माता के वरदान के अनुसार वे चिरंजीवी रहेंगे। 3. श्रीमद भागवत पुराण अनुसार हनुमानजी कलियुग में गंधमादन पर्वत पर निवास करते हैं। मान्यता है कि हिमालय के कैलाश पर्वत के उत्तर में गंधमादन पर्वत स्थित है। आज यह क्षेत्र तिब्बत में है। 4. हनुमानजी के अस्त्र-शस्त्रों में 1. खड्ग , 2. त्रिशूल , 3. खट्वांग , 4. पाश , 5. पर्वत , 6. अंकुश , 7. स्तम्भ , 8. मु...

જે ઘરમા ભગવાન ગજાનન ના આ પાંચ ફળદાયી મંત્રો નુ જાપ થતું હોય, ત્યાં નિર્ધનતા રહે છે દુર

Image
મિત્રો, સંકટમોચન પ્રભુ શ્રી ગણેશ હંમેશાં તેમના ભક્તો ની તમામ ઇચ્છાઓ ને પરિપૂર્ણ કરે છે. જો તમે નવું ઘર લેવાની ઈચ્છા ધરાવતા હોવ અને જો તેમાં વિઘ્ન આવી રહ્યા હોય અથવા તો જીવનમાં કોઈ પ્રકારની આર્થિક નાણાભીડ થી પીડાઈ રહ્યા હોવ તો આ પાંચ મંત્રો તમને ખુબ જ કામ આવી શકે તેમ છે. પ્રભુ શ્રી ગણેશ નો બીજ મંત્ર “ॐ ગં ગણપતયે નમ:” નું મંત્રોચ્ચારણ કરવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ સિવાય પ્રભુ શ્રી ગણેશ ના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ કયા-કયા છે આ મંત્ર. “ૐ ગં ગણપતેય નમ:”  આ ગણેશજીનો મુલમંત્ર છે. આ મંત્ર ને બીજ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર મુખ્યત્વે યોગ સાધના ના સમયે વાપરવામાં આવે છે. ગણપતિ ઉપનિષદ માંથી આ મંત્ર પ્રાપ્ત થઈ આવ્યો છે. કોઈપણ કાર્ય નો પ્રારંભ કરતા પૂર્વે આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરશો તો સફળતા તમને અવશ્ય પ્રાપ્ત થશે. “શ્રી વિઘ્નેશ્વરાય નમ:”   આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરવાથી પરમ પૂજનીય પ્રભુ શ્રી ગણેશ તમારા માર્ગમા આવતા તમામ વિઘ્નો ને દૂર કરે છે. આ મંત્રના નિરંતર મંત્રોચ્ચારણ થી તમારા માર્ગ માં...